સોલાર પંપ લગાવવા મળશે સબસિડી, 60% સુધી સહાય. જાણો કોણ લાયક, કેટલો ખર્ચ અને કેવી રીતે અરજી કરવી.

PM KUSUM Yojana 2025 Gujarat

ક્યારેય એવું લાગ્યું છે કે પાણીના બિલ અને ડીઝલના ખર્ચે ખેતી કરતા કરતા માણસ થાકી જાય? ખાસ કરીને જ્યારે વરસાદનું ભરોસું નથી અને જમીન ઓછી હોય ત્યારે. એ જ જગ્યાએ PM-KUSUM યોજના ખેડૂતના જીવનમાં થોડું પ્રકાશ લાવે છે. PM KUSUM Yojana 2025 Gujarat  ખેડૂતભાઈઓ માટે આ યોજના એવાં સમયે આવી છે જ્યારે સિંચાઈનો ખર્ચ ઘણીવાર … Read more

WhatsApp Join WhatsApp